Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગ્રામ વિકાસના કાર્યો માટે સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોને ભાડા-ભથ્થા (T.A.)ચૂકવાશે : અમિત ચાવડા

viratgujarat
રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડાએ ગ્રામીણ ગુજરાતનું વિઝન રજૂ કરતા પ્રેસ મીડિયાને જણાવ્યું હતું કે,ગુજરાતમાં દિવસે દિવસે...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસએજ્યુકેશન

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘અર્થ ડે’ ની ઉજવણી, 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

viratgujarat
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ બિસ્લેરી સાથે મળીને સસ્ટેનેબિલિટી પહેલ સાથે ‘વર્લ્ડ અર્થ ડે’ ની ઉજવણી કરી.  જેમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગોના 300થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો  હતો. આ ઉજવણીનો ઉદ્દેશ્ય આકર્ષક...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

સંસદમાં મહિલા આરક્ષણ બિલના કોંગ્રેસ અને સાથી પક્ષો ધ્વારા કરવામાં આવેલ વિરોધ અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજાઇ.

viratgujarat
કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ કર્ણાવતી મહાનગર કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતિ દર્શનાબેન વાઘેલા, ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને...
CSR પ્રવૃત્તિઓબિઝનેસ

ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

viratgujarat
આજે રવિવારે અક્ષય તૃતીયાના મંગલ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન શ્રી અજિતનાથ ભગવાન...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

નારીશક્તિ વંદન અધિનિયમ સંશોધન બિલને મહિલા વિરોધી કોંગ્રેસે લોકસભામાં પસાર થતું અટકાવીને દેશની નારીશક્તિ અને યુવાનોના ભવિષ્ય સાથે દ્રોહ કર્યો છે – શ્રીમતી રક્ષા ખડસેજી

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે કેન્દ્રિય મંત્રી અને મહારાષ્ટ્રના સાંસદ શ્રીમતી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે

viratgujarat
અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો...
CSR પ્રવૃત્તિઓઅપરાધ

વનતારાએ વન્યજીવ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોંચ કરી

viratgujarat
આધુનિક ગુરુકુળ અને ઉદ્દેશ-આધારીત યુનિવર્સિટી તરીકેની પરિકલ્પના આધારિત, આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો છે જામનગર (ગુજરાત,...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી

viratgujarat
ધાર્મિક ટ્રસ્ટ, શિક્ષણ તથા આરોગ્ય સંસ્થાઓ, તેમજ સામાજિક કલ્યાણની સંસ્થાઓને તેમણે આપેલું દાન લોકોના જીવનને હંમેશ માટે બદલવામાં મદદરૂપ થશે એપ્રિલ 9, 2026, જામનગર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 એનાયત કરી સમ્માનિત કરવામાં આવી

viratgujarat
અમદાવાદ, 5 એપ્રિલ, 2026: ડ્રીમ ફાઉન્ડેશન, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યો થકી રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યું છે. આ સંસ્થા...