Virat Gujarat

Category : ધાર્મિક

ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શરીર સાધનાનું પહેલું કદમ છે, પછી મન, બુદ્ધિ, ચિત્તની ગુફામાં જઈને, અહંકારના ખડકને તોડીએ ત્યારે આત્મ ઉપલબ્ધિ થાય છે.

viratgujarat
એક દિવસ એવો આવશે કે પોતાના મૂળ ખોરાક તરફ જગતેરીવર્સમાં જવું પડશે.આ છે બે વસ્તુઓને રોજ ગાજો:ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ. મુઠ્ઠી ખોલી દો!તો મુક્તિ જ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

તપ,સ્વાધ્યાયનું બ્રહ્માર્પણ-એને ક્રિયાયોગ કહે છે.

viratgujarat
પ્રશંસા અને નિંદા સહન કરે એ આજનાં કાળમાં તપ છે. નિંદા-સ્તુતિ સહન કરે એ તપ છે. જેને માતાનો ખોળો અને બાપનો ખભો મળ્યો છે-એ ભાગ્યશાળી...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દ્રષ્ટિ એ આપી શકે જે દરેક પ્રકારે જાગી ગયેલો છે.

viratgujarat
વૈષ્ણવોએ ચિંતા ન કરવી જોઈએ એ તો બરાબર, પણ બીજાની ચિંતા વધારવી પણ ન જઈએ. સાત દશકથી ગાઇ રહ્યો છું,પણ મારે ક્યાંય પહોંચવું નથી,માત્ર તમારા...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પોરબંદર નજીક થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ પ્રતિ સંવેદના વ્યક્ત કરી સહાય મોકલતા મોરારિબાપુ

viratgujarat
ગુજરાત | ૦૭ એપ્રિલ ૨૦૨૬ — ગઈકાલે તા. 06/04/2026 ના પોરબંદર ના એરપોર્ટ નજીક બે બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર આશાસ્પદ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

સાધુનો વર્ણ મેઘ હોય છે.

viratgujarat
શુભ સાથે જોડાઈ રહેવું એ પ્રયાગ છે. “મારા માટે દસમો અવતાર એ સદગુરુ છે” સમર્થ એ છે જેનામાં દોષ નથી. મેઘ સાધુ છે,વાદળ સાધુ છે,એ...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દિવ્ય-દેવભૂમિ ઉત્તરાખંડની ધરા-વિષ્ણુ પ્રયાગથી ૯૭૫મી રામકથાનો આરંભ

viratgujarat
વિષ્ણુ વર્ણાશ્રમથી પર–મેઘવર્ણી છે. રામચરિત માનસ માત્ર મહાકાવ્ય નહીં,મહામંત્ર છે. મળ,આવરણ અને વિક્ષેપ–આ ત્રણેયથી મુક્ત હોય એ વિષ્ણુ છે,વૈષ્ણવ છે. શાંતિ શાશ્વત હોવી જોઈએ. “મોરારીબાપુને...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બિહાર , મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં મ્રુત્યુ પામેલાને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૪ એપ્રિલ ૨૦૨૬ — થોડા દિવસો પહેલાં બિહાર, મહારાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં અનેક લોકો અકુદરતી મોતને ભેટ્યા છે. બિહારમાં નાલંદા વિસ્તારમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

નીલકંઠ ધામ પોઇચા મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી

viratgujarat
ગુજરાત | ૦૪ એપ્રિલ, ૨૦૨૬ — શક્તિ, ભક્તિ અને અતૂટ સમર્પણના પ્રતીક શ્રી હનુમાનજી મહારાજ પોતાના ભક્તોની બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમના જીવનમાં...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

પૂજ્ય મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારું છે : શબાના આઝમી -જીવનમાં સાત આહાર ઊર્જાને ઉર્ધ્વગામી કરે : મોરારિબાપુ

viratgujarat
તલગાજરડામાં કલાધરોને અર્પણ થયાં વિવિધ એવોર્ડ તલગાજરડા, ગુજરાત | ૦૩ એપ્રિલ ૨૦૨૬ — પૂજ્ય મોરારિબાપુની પાવન સન્નિધ્ધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે...
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હનુમાન જયંતિની પૂર્વસંધ્યાએ આર્કવે બાય અદાણી ના રહેવાસીઓએ સુંદરકાંડ પાઠનું આયોજન કર્યું

viratgujarat
અમદાવાદ, ગુજરાત | ૦૨ એપ્રિલ ૨૦૨૬ — જગતપુરમાં આવેલ રહેણાંક સોસાયટી, આર્કવે બાય અદાણી રિયલ્ટીના રહેવાસીઓ બુધવારે હનુમાન જયંતિની શુભ પૂર્વ સંધ્યાએ ભક્તિ અને એકતાની...