Virat Gujarat
Uncategorized

વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 579નું સુરક્ષિત ઉતરાણ

“૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ વિશાખાપટ્ટનમથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 579 ના લેન્ડિંગના થોડા સમય પહેલા એક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સાવચેતીના પગલા રૂપે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) મુજબ, પાઈલટોએ પ્રાયોરિટી લેન્ડિંગ (અગ્રતાના આધારે ઉતરાણ) માટે વિનંતી કરી હતી.

ત્યારબાદ વિમાન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરી ચૂક્યું છે. આ ઘટના અંગે તમામ સંબંધિત સત્તાવાળાઓને તત્કાલ જાણ કરવામાં આવી હતી અને હાલમાં વિમાન જરૂરી તપાસ અને જાળવણી (મેઈન્ટેનન્સ) હેઠળ છે.

ઈન્ડિગો માટે અમારા ગ્રાહકો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” – ઈન્ડિગો પ્રવક્તા

Related posts

રાજકોટ ખાતે આયોજિત થનાર રીઝનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિનું સ્વાગત કરતા પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું

viratgujarat

જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું

viratgujarat

Leave a Comment