કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે: અમદાવાદઅનેભાવનગરની મુલાકાત લેશે
માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા આગામી ૪જૂનથી ૬ જૂન ૨૦૨૬ દરમિયાન ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા...
