અમદાવાદ, ગુજરાત | ૩૦મી એપ્રિલ ૨૦૨૬ — અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે...
કોલંબિયાની મેગડાલેના નદીના પટમાં રહેતા 80 હિપ્પોપોટેમસને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને વિશ્વના સૌથી મોટા વન્યજીવ બચાવ, સંભાળ અને...
મૂવ ફ્રી, લિવ પેઈન ફ્રી’ ના સાદ સાથે આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે “રુમેટોલોજી અવેરનેસ વોકેથોન ૨૦૨૬” અંતર્ગત ૧૫૦ થી વધુ દર્દીઓ, પરિવારજનો, નિષ્ણાત તબીબો અને સમર્થકો સાંધાની તંદુરસ્તી...
અમદાવાદ, ગુજરાત | ૨૮ એપ્રિલ ૨૦૨૬ — વર્લ્ડ સેફ્ટી ડેના અવસરે અમદાવાદ સ્થિત સ્વરા ગ્રુપ દ્વારા એક મહત્વપૂર્ણ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણી...
વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે....
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સુરત ખાતે પરિવાર સાથે મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી. આ પ્રસંગે તેઓએ...
શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી આપણા શહેર અને ગામના વિકાસનો પાયો છે. હું તમામ ગુજરાતી ભાઈ-બહેનોને વિનંતી કરું છું કે, વધુમાં...
ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ચૂંટણીમાં પરિવાર...
શ્રી જાનકીમાતા પ્રાગટ્ય મહોત્સવ આજરોજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. અને ફૂલો નો શણગાર કરવામાં આવ્યો હતો. જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ, કોસલેન્દ્ર મઠ, શ્રી રામજી મંદિર,...