Virat Gujarat

Category : અવેરનેસ

અવેરનેસ

રાઇઝ વર્લ્ડવાઇડે ભારતની ઊભરતી ક્રિકેટ સેન્સેશન ગુણાલન કમલિની સાથે કરાર કર્યો

viratgujarat
રિલાયન્સની માલિકીની અને ભારતની અગ્રણી સ્પોર્ટ્સ, લાઈફસ્ટાઈલ અને એન્ટરટેઈનમેન્ટ કંપની રાઇઝ વર્લ્ડવાઇડ લિમિટેડે દેશની સૌથી હોનહાર યુવા પ્રતિભાઓ સાથે ભાગીદારી કરીને રમતના ભવિષ્યમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. એજન્સીમાં...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શક્તિ ટ્રાવેલ્સના 50 માં વર્ષમાં મંગળ પ્રવેશ

viratgujarat
અમદાવાદ: “Your Journey Partner Since 1977” તરીકે જાણીતી શક્તિ ટ્રાવેલ્સે પ્રવાસ અને પર્યટન ક્ષેત્રમાં સફળતાપૂર્વક 49 વર્ષની ગૌરવશાળી સફર પૂર્ણ કરી છે અને રથયાત્રાના પાવન...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શંકરાચાર્ય આશ્રમ, ચકલાસી ખાતે વૃક્ષારોપણ અને ડાયાબિટીસ નિદાન અને જાગૃતિ કાર્યક્રમ

viratgujarat
તા. 10-07-2026 ના રોજ ખેડા જિલ્લાના ચકલાસી ગામે આવેલ શંકરાચાર્ય આશ્રમ ખાતે વૃક્ષારોપણ અને ડાયાબિટીસ નિદાન અને જાગૃતિ અંગેનો વિશિષ્ટ કાર્યક્રમ ડો. પારુલ રાજેશ શાહ...
અવેરનેસગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયહેડલાઇન

આનંદમ પરિવાર દ્વારા જાસપુર ખાતેના આનંદમ ઓક્સિજન પાર્કમાં 2.11 લાખથી વધુ રોપાનું વાવેતર કરાયું

viratgujarat
ગાંધીનગર, ગુજરાત | ૧૨મી જુલાઈ ૨૦૨૬ | કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ‘ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા’ અભિયાન અંતર્ગત આનંદમ...
અવેરનેસઆંતરરાષ્ટ્રીય

કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તે સરકારનો અભિગમ : કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા

viratgujarat
જૂનાગઢ ખાતે આજે પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીએગીરની આઇકોનિક સિંહ બેલડી ‘જય-વીરુ’ના સન્માનમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું

viratgujarat
ગીર જંગલની સૌથી સુપ્રસિદ્ધ અને અતિપ્રિય સિંહ બેલડીને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, જાણીતા સિંહપ્રેમી અને રાજ્યસભા સાંસદ, શ્રી પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં સિંહસદન અને દેવાળીયા...
અવેરનેસ

ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૯ % થી વધુ વિદ્યાર્થીઓએ ગ્રેડ ૧૨ પૂર્ણ કરેલ નથી.

viratgujarat
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના કેન્દ્ર સરકારના પ્રોગ્રેસ...
અવેરનેસ

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે વિતાવી યાદગાર ક્ષણો

viratgujarat
ગાંધીનગર, 1 જુલાઈ, 2026: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે જાણીતી બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગૌશાળામાં પ્રથમ વખત યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, પથમેડામાં 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ભવ્ય આયોજન

viratgujarat
ગાંધીનગર: વિશ્વની સૌથી મોટી ગૌસેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગોધામ મહાતીર્થ પથમેડામાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પ્રાંગણમાં જગદ્ગુરુ શંકરાચાર્યના સાન્નિધ્યમાં ચાતુર્માસ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં...
અવેરનેસ

અંબુજા સાંઘીપુરમમાં ખિરસરા જળાશયનું પુનર્જીવન: પર્યાવરણ અને જીવનતંત્રને નવજીવન આપતું અદાણી ફાઉ.નું મહત્વપૂર્ણ પગલું

viratgujarat
અંબુજા સિમેન્ટ્સ, અદાણી ગ્રુપનો ભાગ અને વિશ્વ સ્તરે બિલ્ડિંગ મટિરિયલ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર કંપની, તેની CSR એકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણલક્ષી વિકાસમાં સરળ પરંતુ અસરકારક...