Virat Gujarat

Category : CSR પ્રવૃત્તિઓ

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ઉમિયા માતાજી સંસ્થાન, સોલામાં શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ

viratgujarat
ઉમિયા માતાજી સંસ્થાન, સોલા દ્વારા સમાજના ઉત્કર્ષ અને સુવિધા માટે ભવ્ય ઉમિયા માતાજી મંદિર, આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ અને સુવિધાસભર ઉમિયા પાર્ટી પ્લોટના...
CSR પ્રવૃત્તિઓ

હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા 3 દિવસ માં 500 લીટર છાશનું વિતરણ

viratgujarat
હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા 3 દિવસ માં નવરંગપુરા ગામ જોગણી માતાજી ના મંદિર પાસે રિક્ષાચાલક, ટેમ્પોચાલક, પેડલ રિક્ષાચાલક, રોડસાઈડ આવતા લોકોને ઠંડક આપી શકાચ તે...
CSR પ્રવૃત્તિઓ

ડીઝલની અછત ના લીધે નાના રણના અગરિયા સમુદાય ને માઠી અસર : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા

viratgujarat
રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ડીઝલની અછત ના લીધે નાના રણના...
CSR પ્રવૃત્તિઓબિઝનેસ

GI ટેગ અને આધુનિક ક્રાંતિ: વિશ્વબજારમાં ગીર કેસર કેરીની સ્વાદિષ્ટ સફર

viratgujarat
ગુજરાતના ગીર પંથકની ઓળખ સમાન ‘ગીર કેસર’ કેરી માત્ર એક ફળ નથી, પણ વૈશ્વિક સ્તરે ભારતનું ગૌરવ છે. તેનો સોનેરી કેસરી રંગ, મનમોહક સુગંધ અને...
CSR પ્રવૃત્તિઓ

ભારત વિકાસ પરિષદની મળેલી બેઠકમાં કારોબારીની કરાયેલ જાહેરાત

viratgujarat
ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સામાજિક, સેવાભાવી, બિન રાજકીય સંગઠન છે. તેનાં ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત સેન્ટ્રલ પ્રાંતની વાર્ષિક સાધારણ સભા...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ગિરમાં 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ

viratgujarat
ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટીના સહયોગથી ગિર અને બૃહદ્ ગિરના વિવિધ સર્કલમાં કાર્યરત 220 જેટલા ફોરેસ્ટ ટ્રેકર્સને અકસ્માત વીમા અને મેડિક્લેઇમનું કવચ પૂરું પાડવામાં આવ્યું...
CSR પ્રવૃત્તિઓઆંતરરાષ્ટ્રીય

અમદાવાદના શાહીબાગ ખાતે શ્રી પંચાલ મિલન મંદિર ટ્રસ્ટના નૂતન હોલનું ઉદ્ઘાટન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા

viratgujarat
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે અમદાવાદના શાહીબાગ ખાતે શ્રી પંચાલ મિલન...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી ભાગવત વિદ્યાપીઠ ખાતે પુરૂષોત્તમ માસ દરમિયાન વિવિધ મનોરથોનું આયોજન : શ્રી ભાગવતઋષિ

viratgujarat
સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે શ્રીકલ્પતરુ પ્રાસાદ મુખ્ય મંદિરમાં આ વર્ષે અધિકમાસ શ્રી પુરુષોત્તમ માસ નિમિત્તે “અધિકસ્ય અધિકં ફલમ્” શ્રી રસરાજ પ્રભુના વિવિધ મનોરથો તા.17-05-26 થી...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

જો ખેડૂત ઘટે અને મજૂર વધે, તો શું તેને વિકાસ કહેવાય કે અસમાનતા? : ડૉ. મનીષ દોશી

viratgujarat
ખેડૂતો અને ખેત મજૂરોની આત્મહત્યાઓ ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે એક ગંભીર રાષ્ટ્રીય આપત્તિ બની ગઈ છે. ભાજપની “ડબલ એન્જિન સરકાર”ના દસ વર્ષના શાસન છતાં...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસહેલ્થકેર

પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાશ્રી (રાધે-રાધે)ની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે પાવન મુલાકાત

viratgujarat
તા. ૧ મે, ૨૦૨૬ (શુક્રવાર)ના રોજ પ્રખ્યાત શ્રીમદ્ ભાગવત કથાકાર અને આધ્યાત્મિક વક્તા પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાશ્રીએ શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની શુભ મુલાકાત...