Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા 3 દિવસ માં 500 લીટર છાશનું વિતરણ

હેલ્પિંગ ટ્રી ફાઉન્ડેશન દ્વારા 3 દિવસ માં નવરંગપુરા ગામ જોગણી માતાજી ના મંદિર પાસે રિક્ષાચાલક, ટેમ્પોચાલક, પેડલ રિક્ષાચાલક, રોડસાઈડ આવતા લોકોને ઠંડક આપી શકાચ તે હેતુથી 3 દિવસ માં અંદાજે 500 લીટર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર,રાંચરડા, અમદાવાદ

viratgujarat

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ, ઈન્ડિયા (ITPI) દ્વારા આયોજિત

viratgujarat

ગાંધીનગર, ગુજરાતના યુવાનો રસ્તાના વર્તન બદલવામાં આગેવાની લઈ રહ્યા છે

viratgujarat

Leave a Comment