Virat Gujarat

Tag : Ahmedabad

CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રની 11 મહિલાઓને શક્તિ એવોર્ડ 2026 એનાયત કરી સમ્માનિત કરવામાં આવી

viratgujarat
અમદાવાદ, 5 એપ્રિલ, 2026: ડ્રીમ ફાઉન્ડેશન, અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં સામાજિક કાર્યો થકી રાષ્ટ્ર ઉત્થાનમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી રહ્યું છે. આ સંસ્થા...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

હનુમાનજીની કૃપા અને તેમનાં દર્શનથી વ્યક્તિમાં એક સકારાત્મક ઉર્જાનો અનુભવ અને શક્તિનો સંચાર થાય છે :મહંત શ્રી રંગનાથાચાર્યજી મહારાજ

viratgujarat
અમદાવાદના અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ પ્રાચીન શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ શ્રી નાગરવેલ હનુમાનદાદાના દર્શન કરવા ભાવિક ભક્તો...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, રાંચરડા , અમદાવાદ માં રામ નવમીનો ધુમધામથી ઉત્સવ

viratgujarat
અમદાવાદ: શ્રી *સંકટમોચન મહાવીર હનુમાન મંદિર માં રામ નવમી પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી. ભક્તો દ્વારા રામ નામ કીર્તન અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદમાં 2 એપ્રિલે શ્રી ધવલકુમારજીની ઉપસ્થિતિમાં ભવ્ય સંગીતમય સુંદરકાંડ મહાપાઠ, હનુમાન જયંતિ પર વિશેષ આયોજન

viratgujarat
અમદાવાદ :અમદાવાદ શહેરમાં હનુમાન જયંતિના પાવન અવસરે ભક્તિ અને આધ્યાત્મિકતા ભર્યો એક વિશેષ કાર્યક્રમ યોજાનાર છે. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા “સંગીતમય સુંદરકાંડ મહાપાઠ”નું ભવ્ય આયોજન...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર,રાંચરડા, અમદાવાદ

viratgujarat
શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા *હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)*ની ભવ્ય ઉજવણી *2 એપ્રિલ, 2026,ગુરુવારના રોજ કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે **20 ફૂટ...
હેલ્થકેર

અમદાવાદમાં તબીબી ક્ષેત્રે મોટી સફળતા: નારાયણા હોસ્પિટલમાં પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

viratgujarat
અમદાવાદ, ૩૦ માર્ચ, ૨૦૨૬: અમદાવાદની નારાયણા હોસ્પિટલે સફળતાપૂર્વક પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને આ વિસ્તારમાં તબીબી ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઓપરેશન દ્વારા...
બિઝનેસ

રિલાયન્સ જિયોએ અસાધારણ નેટવર્ક અને ડાઉનલોડ સ્પીડ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સીમાચિન્હો સ્થાપિત કર્યાં

viratgujarat
રિલાયન્સ જિયોએ અમદાવાદ અને ગાંધીનગરમાં વોઈસ અને ડેટા પરફોર્મન્સના મુખ્ય માપદંડોમાં અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને શ્રેષ્ઠ ટેલિકોમ ઓપરેટર તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ટેલિકોમ...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી નાગરવેલ હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી ભારે ભવ્યતાથી કરવામાં આવશે.

viratgujarat
અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના મહંત શ્રી 1008 શ્રી રંગનાથાચાર્યજી મહારાજે જણાવ્યું છે કે શ્રી હનુમાન દાદાનો જન્મોત્સવ ઉજવવા હનુમાન ભક્તોમાં...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

અમદાવાદમાં 30મી માર્ચે શ્રી મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અને ભવ્ય કવિ સંમેલનનું ભવ્ય આયોજન

viratgujarat
30મી માર્ચે સુપ્રસિદ્ધ કવિ શ્રી શૈલેષ લોઢા પોતાની આગવી શૈલીમાં કાવ્ય પીરસશે જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ, નવરંગપુરા ખાતે આવેલા કુંડલપુર નગરી ઓડિટોરિયમ હોલમાં યોજાશે અમદાવાદ: ભારતવર્ષીય તીર્થક્ષેત્ર...
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

પેટ એક્સ્પો ઇન્ડિયા 2026 અમદાવાદતથા ગુજરાતનું સૌથી મોટું પેટ સેલિબ્રેશન

viratgujarat
અમદાવાદ હવે પેટ પ્રેમીઓ માટેના સૌથી રોમાંચક અને રંગીન ઇવેન્ટ માટે તૈયાર છે, કારણ કે પેટ એક્સ્પો ઇન્ડિયા 2026 શહેરમાં આવી રહ્યું છે. આ ભવ્ય...